Search This Website

Wednesday 23 August 2023

જ્ઞાન સહાયક ભરતી જાહેરાત ૨૦૨૩

 જ્ઞાન સહાયક ભરતી જાહેરાત ૨૦૨૩ - આ રીતે કરો અરજી :

 શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિકશાળાઓમાં જ્ઞાન સહાયક ની જગ્યાઓ માટે ઉમેદવારોને અરજી કરવા માટે આમંત્રિત કરતી રોજગાર સૂચના બહાર પાડી છે આ રસ ધરાવતા ઉમેદવારો માટે એક શ્રેષ્ઠ તક છે વધુ વિગતો માટે નીચેનો લેખ વાંચો.


જ્ઞાન સહાયક ભરતી જાહેરાત ૨૦૨૩
જ્ઞાન સહાયક નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. પોસ્ટ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે/તેણી આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડ અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.ઉમેદવારોને અરજી સબમિટ કરતા પહેલા શૈક્ષણિક લાયકાત અને અન્ય પાત્રતા માપદંડોની વિગતો માટે સંપૂર્ણ જાહેરાત કાળજીપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી, મજ્ઞાન સહાયક ભરતી જાહેરાત ૨૦૨૩ માટેની છેલ્લી તારીખ વિશે વધુ વિગતવાર માહિતી નીચે દર્શાવેલ છે.

જ્ઞાન સહાયક ભરતી જાહેરાત ૨૦૨૩ 
સંસ્થાનું નામ: શિક્ષણ વિભાગ ,ગુજરાત


પોસ્ટની કુલ સંખ્યા: -


પોસ્ટના નામ: જ્ઞાન સહાયક


અરજી કરવાની રીત: -ઓનલાઈન


શૈક્ષણિક લાયકાત:
આ પોસ્ટ માટે અરજી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારો એ લાયકાત માટે નોટીફીકેશનચેક કરી લેવું.

વય મર્યાદા


ઉમેદવારોની વય મર્યાદા 40 વર્ષ


પે સ્કેલ

24000/-


નોંધ: શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, ગ્રેડ પગાર, પસંદગી પ્રક્રિયા વગેરે વિગતો ઉમેદવારોએ સત્તાવાર સૂચનાની મુલાકાત લેવી જરૂરી છે જે આ ખાલી જગ્યા સૂચના પર નીચે આપેલ લિંક છે
જ્ઞાન સહાયક ભરતી જાહેરાત ૨૦૨૩ માટેની મહત્વની લિંક

જાહેરાત અહીથી જોવો.
Click Here

જ્ઞાન સહાયક ભરતી જાહેરાત ૨૦૨૩ કેવી રીતે અરજી કરવી?
ઉમેદવારો એ અરજી ઓનલાઈન કરવીની રહેશે.

જ્ઞાન સહાયક ભરતી જાહેરાત ૨૦૨૩ માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
ઓનલાઈન અરજી શરુ તારીખ :26-08-2023 (2:00 કલાકે)

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :04-09-2023 (23:59 કલાકે)
 
 

 જ્ઞાન સહાયક ભરતી જાહેરાત ૨૦૨૩ કેવી રીતે અરજી કરવી? 


🎈 *ઉચ્ચત્તર માધ્યમિક જ્ઞાનસહાયક ભરતી જાહેર*


*ઉચ્ચત્તર માધ્યમિક જ્ઞાન સહાયક ભરતી ફોર્મ ભરવાની તારીખ અને વધુ માહિતી માટે ⤵️*



જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)  માટે કામચલાઉ મેરિય યાદી-1  તા 22/12/2023  ને શુક્રવારના રોજ જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) ભરતીના  પોર્ટલ https://gyansahayak.ssgujarat.org/merit-list પર પ્રસિદ્ધ  કરવામાં આવેલ છે.

✔️ *આ મેસેજ TAT પાસ મિત્રો અને તમારા દરેક ગ્રુપમાં પહચાડો*

ઉમેદવારો એ અરજી ઓનલાઈન કરવીની રહેશે.

Gyansahayak_Primary_School_Vacancies_Std_6to8_Subjectwise_English
જ્ઞાન સહાયક ભરતી જાહેરાત ૨૦૨૩ માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
ઓનલાઈન અરજી શરુ તારીખ :26-08-2023 (2:00 કલાકે)
Gyansahayak_Primary_School_Vacancies_Std_6to8_Subjectwise_Gujarati.pdf 


Gyansahayak_Primary_School_Vacancies_Std_1to5_Gujarati_Medium
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :04-09-2023 (23:59 કલાકે) 

જ્ઞાન સહાયક (પ્રાથમિક) પ્રોવિઝનલ - ૨ મેરીટ યાદી 

જ્ઞાન સહાયક (માધ્યમિક) પ્રોવિઝનલ - ૨ મેરીટ યાદી






banne ma TET 2 vada levana che.
document verification ekvar karse. 
ena base par banne vibhag ni shala pasand kari sakse.


Read More »

Tuesday 22 August 2023

chandrayan Landing Live Telecaste અગત્યની લીંક

 Chandrayan Landing Live: ચંદ્રયાન લેન્ડીંગ લાઇવ: 


Chandrayan Live youtube: Chandrayan Live Facebook: 23 ઓગષ્ટ ભારત માટે ઇતિહાસ સર્જનારી અને ગૌરવપૂર્ણ હશે. 23 ઓગષ્ટે ચંદ્રયાન-3 નુ સોફટ લેન્ડીંગ ચંદ્ર પર થનાર છે. ત્યારે આ ગૌરવપૂર્ણ ક્ષણની આખો દેશ આતુરતાથી રાહ જોઇ રહ્યો છે. 14 જુલાઇએ ઇસરો દ્વારા હરિકોટા ના સતિષ ધવન સ્પેશ સેન્ટરથી ચંદ્રયાન-3 નુ સફળ લોંચીંગ કરવામા આવ્યુ હતુ. હાલ ચંદ્રયાન તેની નિર્ધારીત ગતિથી આગળ વધી રહ્યુ છે. અને 23 તારીખે સોફટ લેન્ડીંગ કરનાર છે.


Chandrayan Landing Live

Table of Contents

Chandrayan Landing Live
ચંદ્ર થી કેટલુ છે દૂર ?
ચંદ્રયાન મિશન કોણે તૈયાર કર્યું?
chandrayan Landing Live Telecaste
અગત્યની લીંક
ચંદ્રયાન ક્યારે સોફટ લેન્ડીંગ કરનાર છે ?
Chandrayan Landing Live શેના પર કરવામા આવનાર છે ?
23 ઓગષ્ટ તમામ દેશવાસીઓ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હશે. જ્યારે ચંદ્રયાન-3 નુ ચંદ્ર પર સોફટ લેન્ડીંગ કરનાર છે. ચંદ્રયાન ના આ સોફટ લેન્ડીંગ ની પ્રક્રિયા સાંજે અંદાજીત 5:27 વાગ્યે થી શરૂ થશે. જેનુ ઇસરો દ્વારા યુ ટયુબ, ફેસબુક પેજ અને વેબસાઇટ ના માધ્યમથી લાઇવ ટેલીકાસ્ટ થનાર છે. તમામ દેશવાસીઓને અને શાલા કોલેજોમા વિદ્યાર્થીઓને આ ગૌરવપૂર્ણ ક્ષણ લાઇવ નિહાળવા ઇસરો તરફથી અપીલ કરવામા આવી છે. ચાલો ત્યારે જાણીએ Chandrayan Landing Live કઇ રીતે નિહાળશો.

સ્પેસ એપ્લિકેશન સેન્ટર (એસએસી) – ઈસરોના ડિરેક્ટર નિલેશ એમ.દેસાઇએ કહ્યું હતુ કે 23 ઓગસ્ટે ચંદ્ર પર ચંદ્રયાન-3ના લેન્ડીંગના બે કલાક પહેલા અમે લેન્ડર મોડ્યુલની સ્થિતિ અને તે સમયે ચંદ્ર પરની સ્થિતિના આધારે સમીક્ષા કરવામા આવશે અને નક્કી કરવામા આવશે કે તે સમયે ચંદ્રયાનને સોફટ લેન્ડીંગ કરાવવુ યોગ્ય છે કે નહીં. જો કોઈ સ્થિતિ કે ફેક્ટર અનુકૂળ નહી હોય તો 27 ઓગસ્ટે ચંદ્રયાનને સોફટ લેન્ડીંગ કરાવવાનો નિર્ણય કરવામા આવશે. અમે ઇચ્છીએ છીએ કે ત્યાં કોઈ સમસ્યા નહી હોય અને અમે તેને સરળતાથી દૂર કરી શકીએ છીએ.

यह भी पढे:  PUC Download online: હવે તમારા વાહનનુ PUC ડાઉનલોડ કરો ઓનલાઇન, 2 સ્ટેપમા ડાઉનલોડ કરી ફોનમા સેવ રાખો
ચંદ્ર થી કેટલુ છે દૂર ?

ઈસરોએ એવી માહિતી આપી હતી કે ચંદ્રયાન-3 ચંદ્રની ખૂબ જ નજીક પહોંચી ગયું છે અને 23 ઓગસ્ટે દક્ષિણ ધ્રુવ પાસે સોફ્ટ લેન્ડિંગ કરનાર છે. લેન્ડર હાલમાં ચંદ્રની સપાટી પર સલામત ઉતરાણ કરવા માટે સપાટ જમીનની શોધી રહ્યુ છે. લેન્ડર ચંદ્ર પર એવી જગ્યાની શોધમાં છે જ્યાં બોલ્ડર્સ અને ખાઈઓ નથી. ચંદ્રયાન-3 મિશન ચંદ્રની સપાટીથી માત્ર 25 કિમી જેતૅલુ જ દૂર છે. જો ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ કરવામાં આવશે તો ભારત આવું કરનારો પ્રથમ દેશ બની જશે. અને તે ક્ષણ દરેક દેશવાસી માટે ગૌરવપૂર્ણ ક્ષણ હશે.

આ પણ વાંંચો: Somnath Live Darshan: પવિત્ર શ્રાવણ માસમા કરો સોમનાથ મહાદેવના લાઇવ દર્શન, ઘરેબેઠા

ચંદ્રયાન મિશન કોણે તૈયાર કર્યું?

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ના અગ્રણી અને નિષ્ણાંત વૈજ્ઞાનિકો એ સાથે મળીને ચંદ્રયાન મિશન તૈયાર કર્યું છે. જેમાં ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ અને તેમની નિષ્ણાંત વૈજ્ઞાનીકોની ટીમ સામેલ છે. ચંદ્રયાન-3 પ્રોજેક્ટના ડિરેક્ટર અને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ના ડિરેક્ટર પણ આ ટીમનો એક હિસ્સો છે. ચાલો તેમના વિશેમાહિતી મેળવીએ.
એસ સોમનાથઃ ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે ગયા વર્ષે જાન્યુઆરીમાં સ્પેસ એજન્સીનો ચાર્જ સંભાળ્યો હતો. તેઓ ભારતના ચંદ્ર મિશનમાં સામેલ સૌથી અગ્રણી વ્યક્તિ કહી શકાય. ISROના અધ્યક્ષ બનતા પહેલા, સોમનાથ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) અને લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના ડિરેક્ટર તરીકે પણ સેવા બજાવી ચૂક્યા છે. ચંદ્રયાન ઉપરાંત, સૂર્ય પર મોકલવામાં આવેલ આદિત્ય-L1 અને ગગનયાન (ભારતનું પ્રથમ માનવ મિશન) મિશન પણ તેમની દેખરેખ હેઠળ ચાલી રહ્યા છે.

પી વીરમુથુવેલઃ ચંદ્રયાન-3 મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી વીરમુથુવેલ છે. તેમને 2019માં ચંદ્રયાન-3 માટે ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. વીરમુથુવેલ ઈસરોના મુખ્ય કાર્યાલયમાં ‘સ્પેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામ ઓફિસ’માં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

chandrayan Landing Live Telecaste

23 ઓગષ્ટે ચંદ્રયાન ના લેન્ડીંગની પ્રક્રિયા ઇસરો દ્વારા લાઇવ ટેલીકાસ્ટ કરવામા આવનાર છે. જે ઇસરોની યુ ટયુબ ચેનલ, ફેસબુક પેજ, ઇસરો વેબસાઇટ અને દુરદર્શન ચેનલ પરથી લાઇવ ટેલીકાસ્ટ કરવામા આવનાર છે.

અગત્યની લીંક

Chandrayan Landing Live જુઓ યુ ટયુબ પર અહિં ક્લીક કરો 

23 ઓગષ્ટે ચંદ્રયાન ના લેન્ડીંગની પ્રક્રિયા ઇસરો દ્વારા લાઇવ ટેલીકાસ્ટ કરવામા આવનાર છે. જે ઇસરોની યુ ટયુબ ચેનલ, ફેસબુક પેજ, ઇસરો વેબસાઇટ અને દુરદર્શન ચેનલ પરથી લાઇવ ટેલીકાસ્ટ કરવામા આવનાર છે.

Read More »

Tuesday 1 August 2023

Meri Maati Mera Desh Certificate 2023 – Meri Mati Mera Desh

 Meri Maati Mera Desh Certificate 2023 – Meri Mati Mera Desh Certificate


 Download, Meri Mati Mera Desh Certificate Apply, Meri Mati Mera Desh Certificate 2023, Meri Mati Mera Desh Certificate Download 2023, Meri Maati Mera Desh Certificate Download with the tagline Mitti ko naman, veeron ka vandan, is a nationwide and people led “Jan Bhagidari” initiative to commemorate 76 years of Indians Independence. It is the finale of Azaadi Ka Amrit Mahotsav Program. “Meri Maati Mera Desh” Celebrates the many achievements of the nation. It involves paying tribute to the “Veers” who protect our nation. The Ceremonies would be conducted at the level of Village, Panchayat, Block, Urban Local Body, State and National Level.



Table of Contents

Meri Maati Mera Desh Certificate 2023 Highlight
Meri Miti Mera Desh program Importance
Meri Mati Mera Desh Campaign in Gujarat
How to get Meri Mitty Mera Desh Certificate?
Meri Maati Mera Desh Certificate 2023 Highlight

Name of Organization Meri Maati Mera Desh
Article Name Latest Updaes
Subject Download Certificate
Download Mode Online
Official Website https://merimaatimeradesh.gov.in/
Meri Miti Mera Desh program Importance

Local Programs In Urban and Rural Areas
Miti Yatra In Urban and Rural Areas
7500+ Kalash Of Clay Will Be Brought To Delhi.
Festival On Delhi Duty Path With 7500 Youth Representatives
Meri Mati Mera Desh Campaign in Gujarat

‘Meri Mati Mera Desh’ worships the heroes who sacrificed their today for our tomorrow. The campaign showcases the concept of collecting soil from village panchayats across the country and bringing it to the new duty path of the capital Delhi to build the Azadi Ka Amrit Mahotsav memorial as well as Amritwatika to pay tribute to heroes who have made the supreme sacrifice for the country. An estimated 1,50 crore people from villages will join the campaign and more than 10 lakh trees will be planted.
Read More »